Posts

Showing posts from September, 2025

Sanskrit iks

   ‌નામ : માણિયા મનસ્વી અરવિંદ ભાઈ      વર્ગ : fy . BA .sem 1     વિષય : સંસ્કૃત ( iks)        રોલ નં : 31   કોલેજ : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ          ‌       ગઢડા (સ્વા )       માર્ગદર્શક : વિમળા બેન                                    # આધુનિક સમયમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ :       પ્રસ્તાવના :     ‌              ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય  અનેક ગ્રંથો રચાયા છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સમયાતીત અને સર્વ માન્ય ગ્રંથ છે. મહાભારતના યુદ્ધ સમયે, જ્યારે અર્જુન ધર્મ સંકટ માં ફસાઈ ગયા હતા, ત્યારે શ્રીકૃષ્ણ તેમને જેમ અમૂલ્ય ઉપદેશ આપ્યો તે જ શ્રીમદ્ ભગવત ગીતા તરીકે ઓળખાય છે. ગીતા કોઈ એક ધર્મ, પંથ કે સમાજ માટે સીમિત નથી, પરંતુ આખી માનવજાત માટે માર્ગદર્શક છે. એ ગ્રંથ જીવન જીવવાની કળા, ...

Sanskrit mainar

     નામ: માણિયા મનસ્વી અરવિંદ ભાઈ       વર્ગ: fy. BA . Sem - 1       વિષય : સંસ્કૃત (mainar )       કોલેજ  : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ                   ગઢડા ( સ્વા )     માર્ગદર્શક :  વિમળા બેન             આધુનિક સમયમાં રામાયણ મહત્વ :      પ્રસ્તાવના :                             ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ભારતીય પરંપરા જીવન મૂલ્યો અને તત્વચિંતન ને સમજવા માટે પ્રાચીન મહાકાવ્યો અતિ મહત્વપૂર્ણ છે. ઋષિ વાલ્મિકી રચિત રામાયણ માત્ર એક ધાર્મિક કથા નથી, પરંતુ માનવ જીવનના દરેક પાસા ને સ્પર્શતો  અવિનાશી ગ્રંથ છે. તેમાં ધર્મ, કર્તવ્ય, નૈતિકતા, આદર્શો, કુટુંબીય મૂલ્યો, રાજકીય વ્યવસ્થા, સ્ત્રી ની ભૂમિકા, મિત્રતા, ભક્તિ અને આધ્યાત્મિકતા દરેકનું જીવંત પ્રતિબિંબ જોવા મળ...